Day: June 30, 2024

એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત સુરતમાં આત્મકુંજ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભદ્રિકાબેન ગાંધી દ્વારા ‘માતાના નામે એક વૃક્ષ’ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં આત્મા કુંજ ચેરીટેબલ ટ્રસ્ટ વતી 151 વૃક્ષો રોપણ કર્યુ

Read More »

પાટણ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ – ગુજરાત પ્રાંત દ્વારા આયોજિત રાજમાતા નાયિકાદેવી ગૌરવ દિન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા હતા તેમણે જણાવ્યું : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દેશભરમાં સો જેટલી સૈનિક સ્કૂલો શરૂ થઈ રહી છે, જેમાંથી ગુજરાતમાં શરૂ થનાર દસ રક્ષાશક્તિ સ્કૂલોમાંથી ત્રણ દીકરીઓ માટેની છે, જે બાહોશ યોદ્ધા રાજમાતા નાયકાદેવીને ભાવાંજલિ છે.

Read More »

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल