Category: ધર્મ

દિલ્હી કશ્મીરી ગેટ ખાતે શ્રી મહારાણા પ્રતાપસિંહની મૂર્તિને અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરવામાં આવી જેના લઈને આજરોજ સમગ્ર ભારતના અલગ અલગ રાજ્યના રાજપૂત સમાજના સંગઠનોના હોદ્દેદારો ખૂબ મોટી સંખ્યામાં રાજપૂત યુવાનો દ્વારા નવી મૂર્તિ બનાવવાની માંગ સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું ..

Read More »

ગુજરાત : ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ઉદ્યોગ-વેપારકારોની સમસ્યાઓ-પ્રશ્નોનું યોગ્ય નિવારણ લાવીને ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ને વેગ આપવાની નેમ સાથે રાજ્યના વિવિધ પ્રદેશો, જિલ્લાઓ અને મહાનગરોમાં ઉદ્યોગ-વેપાર સાથે સંકળાયેલા 100 ઉપરાંત વિવિધ ઉદ્યોગ-વ્યાપાર સંગઠનો, ઔદ્યોગિક વસાહતોના મંડળો તથા એસોસિએશનના પદાધિકારીઓ સાથે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બેઠક યોજી હતી.

Read More »

One Nation One Election (એક રાષ્ટ્ર – એક ચુંટણી) અંતર્ગત ભારત દેશની લોકસભા અને ભારત દેશના તમામ રાજ્યોની વિધાનસભાઓની સામાન્ય ચુંટણી એક સાથે કરાવવા માટેઓલપાડ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં તમામ સભ્યો દ્વારા આ બિલને સમર્થન આપવામાં આવ્યું…

Read More »

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल