કામરેજ તાલુકા દેલાડગામ ખાતે 11 તારીખ રવિવારને દિને ભાવનગરના પ્રજાવત્સલ મહારાજા નેકનામદાર સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ના, “ત્યાગ દિવસ” ના આયોજનના જાહેર આમંત્રણના સંદર્ભે શ્રી કામરેજ વિભાગ રાજપૂત સમાજ ના વડીલ અગ્રણીઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાય હતી જેમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરતા ક્ષત્રિય રાજપૂત ભાઈઓ બહેનો તથા યુવાનોને આ ઐતિહાસિક ક્ષણે “ત્યાગ “દિવસે પધારવા આમંત્રણ આપ્યું છે.. January 9, 2026 Read More »
સી.મા.પુનાવાળા સાર્વજનિક એક્સપેરિમેન્ટલ સ્કૂલ,સુરત તથા કેસલી ગામનું ગૌરવ શિક્ષક શ્રી અજય પટેલ Read More »
માંડવી તાલુકાના વાંકલા ગામના ચાર યુવાનોના કાકરાપાર ડેમ નજીક થયેલા દુઃખદ અવસાનના સમાચાર સાંભળતા સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.* Read More »
બારડોલી : શાંતારામ ભટ્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, મોતા “સેલ્ફ સ્ટડીનો ઝંડો લહેરાવ્યો: ટ્યુશન વગર મોતા ની ત્રણ દીકરીઓએ SSC મા ઉત્કૃષ્ટ દેખાવ Read More »
પ્રેમ સંબંધમાં ફસાઈ લગ્ન કરવાની જીદ કરનાર 16 વર્ષની સગીરાનું 181 અભયમ ટીમ દ્વારા સફળ કાઉન્સેલિંગ… Read More »