આજ નુ ગુજરાત આત્મીયતા સાપ્તાહિક અખબાર મેળવવા માટે અહીં ક્લિક કરો ???????????? Gujarat Aatmiyata-118
????????????

કાશ્મીર પહેલગામ પાકિસ્તાન દ્વારા ઈસ્લામીક આતંકવાદી હુમલામાં 27 વ્યક્તિના મોત થયા 20 લોકો ઘાયલ . 21 જેટલા હિંદુઓનો ધર્મ પુછીને નરસંહાર કરવામાં આવ્યો. કટરપંથી આતંકવાદીઓ દ્વરા હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવ્યા અને કલમા પઢવાનું કહ્યું હતું . પેન્ટ ખોલી ને ચેક કરવામાં આવ્યા તેઓ હિંદુ છે કે મુસલમાન પછી ગોળી મારી હત્યા કરવામાં આવી… દેશમાં પ્રચંડ આક્રોશ જવાળાઓ ભભૂકી ઊઠયો છે. “હવે તો યુદ્ધ એજ કલ્યાણ” પાકિસ્તાન સામે સમગ્ર દેશની પ્રજાનો એક જ અવાજ છે. પ્રતિશોધ….
ગુજરાત આત્મીયતા ન્યૂઝ : Google : Gujarat Atmiyata News : 9016924808
Www.gujarataatmiyata.in







