*દેશ જે દિવસે “આઝાદ” થયો ત્યારે પહેલી “સહી” “ભાવનગરના મહારાજા”એ કરી. ગાંધીજી પણ એક “ક્ષણ” માટે “સ્તબ્ધ” થઈ ગયેલા. “૧૮૦૦ પાદર – ગામ” “સૌથી પહેલા આપનારા” એ “ભાવનગરના “મહારાજા કૃષ્ણકુમારસિંહજી.”*

*”ભાવનગર મહારાજે” વલ્લભભાઈ પટેલને પૂછ્યું , વલ્લભભાઈ મને “પાંચ મિનીટ”નો સમય આપશો?*
*”વલ્લભભાઈ”એ “મહારાજા”ને કહ્યું કે, “પાંચ મિનીટ” નહીં “બાપુ”, તમે કહો એટલો સમય આપું*.
*ભાવનગર “મહારાજે” વલ્લભભાઈને વાત કરી કે, આ *”રાજ” તો “મારા બાપ”નું છે,* *”મારું” છે. “સહી” કરું એટલી વાર*છે. દેશ આઝાદ થઈ જશે, પણ “મહારાણી”નો જે “કરિયાવર” આવ્યો છે એનો “હું માલિક” નથી.*મારે “મહારાણી”ને પુછાવવું છે કે એ “સંપત્તિ”નું શું કરવું?*
*એક માણસ “મહારાણી”ને પૂછવા ગયો.*
*માણસે “મહારાણી”ને કહ્યું કે, “મહારાજ” સાહેબે પૂછાવ્યું છે કે પોતે સહી કરે એટલી વાર છે, “રજવાડાં” ખતમ થશે, “દેશ આઝાદ” થશે, પણ તમારા* *”દાયજા”નું શું કરવું ?*
*ત્યારે “ગોહિલવાડ”ની આ “રાણી” એ જવાબ આપ્યો કે, “મહારાજ”ને કહી દો કે આખો* *”હાથી” જતો હોય ત્યારે એનો “શણગાર” ઉતારવાનો “ના” હોય, “હાથી “શણગાર” સમેત આપો તો જ સારો લાગે*
*આરપાર : દેશ આઝાદ થઈ ગયો પછી મહારાજા “કૃષ્ણકુમારસિંહજી” એ મદ્રાસનું “ગવર્નર” પદ શોભાવ્યું, અને એ પણ “૧” રૂપિયાના “માનદ વેતન”ની શરતે*.”
*ઘણી વખત વિચાર આવે છે કે કેવા લોકો પાસે થી આપણે સત્તા, સંપતિ છોડાવી અને કેવા લોકો ના હાથ માં સોપી દીધી*…!!!!
*ધન્ય છે આવા 565 રાજવીઓ ને જેણે અખંડ ભારત બનવા માટે જરા પણ વિચાર કર્યો નહિ. અને પોતાના રજવાડાંના દાન દેશમાતે આપી દીધા અને ” રજવાડાં ” લેનારા રાજ નૈતિક પાર્ટી પક્ષ અને નેતા વર્ગ સત્તા ના મોહ મા આ રાજવીઓ ના બલિદાન ભુલી ગયા છે*
“*નેકનામદાર મહારાજા સાહેબ કૃષ્ણકુમારસિંહજી ને “ભારત રત્ન” એવોર્ડ આપી સન્માન આપવું જોઈએ હાલ ની સરકાર પાસે સમગ્ર રાજપૂત સમાજ ની માગણી છે.* સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે રજવાડાઓનું ઐતિહાસ દર્શાવતું મ્યુઝિયમ નુ ખાત મુહૂર્ત વહેલી તકે કરવામાં આવે…..એવી માગણી અનેક અવારનવાર ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા માગણી વારંવાર કરવામાં આવી રહી છે…

*વદે માતરમ્*






