” આત્મીયતા ” બસ એક તું રાજી થા.

એક સાધકે સ્વામીજીને પ્રશ્ન પૂછયો, “સ્વામીજી આપ પૂજામાં શું પ્રાર્થના કરે છો? સ્વામીજી કહે, ‘હું પૂજામાં ત્રણ પ્રાર્થના કરું છું…

*હે બાપા! હું કેવળ તમારો જ રહું.

*હે બાપા! હું તમને સંભારીને જ બધી ક્રિયા કરું

* હે બાપા ! આપનો આત્મીયતાનો સંદેશો અમારા વર્તન દ્વારા બધાને પહોંચાડીએ એવું બળ આપજો.”

Hari swami

પ્રગટ ગુરુહરી પ્રબોધજીવન સ્વામીજી

 

 

 

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल