Breaking News : 2027 માં થશે વસ્તી ગણતરી, જાહેર થયું નોટિફિકેશન, સર્વે
ભારત દેશમાં 2027 માં યોજાનારી વસ્તી ગણતરી માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે આ જાહેરાત કરી. બે તબક્કામાં હાથ ધરાનારી આ વસ્તી ગણતરીમાં, 34 લાખ સર્વેયર ઘરે ઘરે જઈને ડેટા એકત્રિત કરશે.






