મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના 132 વર્ષ પહેલાં નિર્માણ પામેલ ઐતિહાસિક સ્મારક સમા એલિસબ્રિજના સ્ટ્રેન્‍ધનિંગ અને રિસ્ટોરેશન માટે ₹32.40 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના 132 વર્ષ પહેલાં નિર્માણ પામેલ ઐતિહાસિક સ્મારક સમા એલિસબ્રિજના સ્ટ્રેન્‍ધનિંગ અને રિસ્ટોરેશન માટે ₹32.40 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.અમદાવાદ ઐતિહાસિક પૌરાણિક બ્રિજનું નવીનીકરણ મંજૂરી આપતા મુખ્યમંત્રી
અંગ્રેજ શાસનકાળ દરમિયાન 1892માં અમદાવાદ શહેરમાં સાબરમતી નદી ઉપર બનાવવામાં આવેલ આ સૌપ્રથમ બ્રિજની વિરાસત જળવાઈ રહે અને અદ્યતન ટેકનોલોજીથી તેનું સમય અનુરૂપ રીપેરીંગ કામ થાય તેવા હેતુસર સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્લાયઓવર બ્રિજ ઘટકમાંથી આ માતબર રકમ ફળવવાનો નિર્ણય લેવામાં આવેલ છે.

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल