૧૬૮-ચોર્યાસી વિધાનસભાના સક્રિય  કાર્યકર્તાઓનું ભવ્ય સ્નેહ મિલન સંમેલન સમારોહ યોજાયો..”

૧૬૮-ચોર્યાસી વિધાનસભાના સક્રિય  કાર્યકર્તાઓનું ભવ્ય સ્નેહ મિલન સંમેલન સમારોહ “

ભારત સરકારના કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ  સી. આર. પાટીલ ના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગર ભાજપના અધ્યક્ષ  પરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ૧૬૮ – ચોર્યાસી વિધાનસભાના સક્રિય સભ્યોનો સ્નેહ મિલન સમારોહ આયોજન કરવામાં આવ્યું.

આ અવસરે વક્તા  સનમભાઈ પટેલ, સુરત મહાનગરના મહામંત્રી  કિશોરભાઈ બિન્દલ અને  કાળુભાઈ ભીમનાથ, સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશભાઈ માવાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  રાજનભાઈ પટેલ, સુરત જિલ્લાના અધ્યક્ષ  ભરતભાઈ રાઠોડ, તથા આરતી ઠાકુર .  ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ ૧૬૮ – ચોર્યાસી વિધાનસભામાં સમાવિષ્ટ મહાનગર – જિલ્લાના પદાધિકારીશ્રીઓ – કારોબારી સભ્યશ્રીઓ, વોર્ડ – મંડલના પદાધિકારીશ્રીઓ – કારોબારી સભ્યશ્રીઓ – પ્રભારીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યશ્રીઓ, તમામ સક્રિય સભ્યશ્રીઓ, પૂર્વ પ્રમુખશ્રીઓ, પૂર્વ મહામંત્રીશ્રીઓ અને સૌ કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં.

ગુજરાત આત્મીયતા ન્યુઝ: સુરત : ચોર્યાસી

તંત્રી :- હિમાંશુસિંહ ઠાકુર :- 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल